આજ રોજ સરકારશ્રીનામાર્ગદર્શન અનુસાર શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ પ્રાંસલી મુકામે તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-પ્રાંસલી (PHC) ટીમ દ્વારા શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું હતું તેમાં શાળા નાં પ્રમુખશ્રી ભાવસીંગભાઈ ઝાલા તેમજ તમામ વિભાગના આચાર્યશ્રી તેમજ આજુબાજુના ગામ ના વાલીગણ તેમજ આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
03 જાન્યુઆરી, 2022
શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025
આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજ...

-
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો