HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

23 ઑક્ટોબર, 2021

વયમર્યાદા ના કારણે શ્રી પ્રતાપભાઈ વિરભણભાઈ ગોહિલ તેમજ શ્રી પ્રતાપગીરી શીવગીરી અપારનાથી

                                                આજ રોજ તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ વયમર્યાદા ના કારણે  શ્રી પ્રતાપભાઈ વિરભણભાઈ ગોહિલ તેમજ  શ્રી પ્રતાપગીરી શીવગીરી અપારનાથી તેઓ પોતાની વય ના કારણે શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલી  સ્કૂલ માંથી નિવૃત થય રહ્યા છે. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તેમજ શ્રી ભાવસિંહભાઈ ઝાલા  તથા શાળાના આચાર્યશ્રી અરસીભાઈ જાદવ તેમજ આજુબાજુ ના ગામના આગેવાનો એ હાજરી આપી હતી. તે મુજબની એક તસ્વીર નીચે છે........















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...