HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

03 મે, 2025

નવા શિક્ષક નું આગમન

                             આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય  તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ  ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન  તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/

 

 





17 એપ્રિલ, 2025

પ્રશાંતકુમાર ડોડીયા સાહેબ નો બદલી સુભેચ્છા સમારંભ

                                                               આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ  કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી  માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ  નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....

 

 

 









 

20 જાન્યુઆરી, 2025

સુખાકારી માનવજીવન

 

 

સ્ટાર્ટ અપનું નામ :- માનવમાં સ્વાસ્થ્ય જાગૃતિ

સેક્ટર :-  સુખાકારી માનવજીવન

વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન

                          રણજીતભાઈ

ટીમ મેમ્બરનું  નામ:- વાળા ખુશાલીબેન નરસિંગભાઈ


વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન રણજીતભાઈ                     

મોબાઈલ નંબર:- 9898320341

મેઈલ આઈડી:- jitendrathoriya@gmail.com

મોબાઈલ નંબર:- 9427388350

 

18 ડિસેમ્બર, 2024

અપાત્કાલીન સંસ્થા દ્વારા શ્રી કૃપાલુ સંકુલ પ્રાંસલી ની અંદર એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

 







કૃપાલુ સંકુલ પ્રાંસલી ની અંદર ગીર સોમનાથ જીલ્લા ના વોકેસનલ તથા બ્યુટી એન્ડ વેલનેસ દ્વારા અલગ અલગ તાલુકા ની કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું










 

GHSCL ફાઉન્ડેશન દ્વારા બાળકો ને પોતાના જુદા જુદા વ્યવસાય સ્વરોજગારી માટે નું માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો