21 જૂન, 2025
02 જૂન, 2025
03 મે, 2025
નવા શિક્ષક નું આગમન
આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/
17 એપ્રિલ, 2025
પ્રશાંતકુમાર ડોડીયા સાહેબ નો બદલી સુભેચ્છા સમારંભ
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....
20 જાન્યુઆરી, 2025
સુખાકારી માનવજીવન
સ્ટાર્ટ અપનું નામ :- માનવમાં સ્વાસ્થ્ય જાગૃતિ
સેક્ટર :- સુખાકારી માનવજીવન
વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન
રણજીતભાઈ
ટીમ મેમ્બરનું નામ:- વાળા ખુશાલીબેન નરસિંગભાઈ
વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન રણજીતભાઈ
મોબાઈલ નંબર:- 9898320341
મેઈલ આઈડી:- jitendrathoriya@gmail.com
મોબાઈલ નંબર:- 9427388350
28 ડિસેમ્બર, 2024
20 ડિસેમ્બર, 2024
-
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમ...