HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

03 મે, 2025

નવા શિક્ષક નું આગમન

                             આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય  તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ  ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન  તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/

 

 





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...