HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

17 એપ્રિલ, 2025

પ્રશાંતકુમાર ડોડીયા સાહેબ નો બદલી સુભેચ્છા સમારંભ

                                                               આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ  કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી  માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ  નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....

 

 

 









 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025

             આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ  વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી   ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજ...