આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો