HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

03 જાન્યુઆરી, 2022

શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું


                                     આજ  રોજ સરકારશ્રીનામાર્ગદર્શન અનુસાર  શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ પ્રાંસલી  મુકામે તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ  સામુહિક આરોગ્ય કેન્દ્ર-પ્રાંસલી (PHC) ટીમ દ્વારા શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું હતું તેમાં શાળા નાં પ્રમુખશ્રી  ભાવસીંગભાઈ ઝાલા  તેમજ તમામ વિભાગના આચાર્યશ્રી તેમજ આજુબાજુના ગામ ના વાલીગણ તેમજ આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

 👇વિડીઓ જોવા માટે કિલક કરો👇

વિડીઓ જોવા માટે કિલક કરો




rajesh vala