25 જાન્યુઆરી, 2022
12 જાન્યુઆરી, 2022
03 જાન્યુઆરી, 2022
શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું
આજ રોજ સરકારશ્રીનામાર્ગદર્શન અનુસાર શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ પ્રાંસલી મુકામે તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-પ્રાંસલી (PHC) ટીમ દ્વારા શાળા ના ૧૫ થી ૧૮ વર્ષના વયના બાળકો ને રસીકરણ કરવા માં આવ્યું હતું તેમાં શાળા નાં પ્રમુખશ્રી ભાવસીંગભાઈ ઝાલા તેમજ તમામ વિભાગના આચાર્યશ્રી તેમજ આજુબાજુના ગામ ના વાલીગણ તેમજ આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫
આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...
-
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમ...
-
આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય તથા સમાજશાસ્ત્ર વિષય ના શ...