આજ રોજ તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ વયમર્યાદા ના કારણે શ્રી પ્રતાપભાઈ વિરભણભાઈ ગોહિલ તેમજ શ્રી પ્રતાપગીરી શીવગીરી અપારનાથી તેઓ પોતાની વય ના કારણે શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલી સ્કૂલ માંથી નિવૃત થય રહ્યા છે. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તેમજ શ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળાના આચાર્યશ્રી અરસીભાઈ જાદવ તેમજ આજુબાજુ ના ગામના આગેવાનો એ હાજરી આપી હતી. તે મુજબની એક તસ્વીર નીચે છે........
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025
આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજ...

-
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમ...