HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

03 મે, 2025

નવા શિક્ષક નું આગમન

                             આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય  તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ  ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન  તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/

 

 





કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025

             આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ  વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી   ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજ...